Satya Tv News

યાત્રાધામ પાવાગઢ માતાજીનું


મંદિર દર્શન માટે તા.13/12/2021 થી તા.17/12/2021 શુધી રહેછે બંધ.

માતાજીના મંદિર નિર્માણ કાર્ય ને લઈને મંદિર પાંચ દિવસ રહેછે બંધ.

શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવગઢ દ્વાર મંદિરના નિર્માણ નું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે.

પાવાગઢ મહાકાળી માતાજીના મંદિર ના અગત્યના ભાગ નું કામ કરવાનું હોવાથી મંદિર રહેછે બંધ.

યાત્રાધામ પાવગઢ માતાજીનું મંદિર પાંચ. દિવસ શુધી દર્શનાર્થી માટે સંપૂર્ણ પણે બંધ રહેછે..

કિરણ ગોહિલ. પંચમહાલ

error: