Satya Tv News

ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં તૈનાત પોલીસકર્મીઓ પર હુમલો કરનારા આરોપી અહમદ મુતર્જા અબ્બાસીને લઈને યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે મોટો ખુલાસો કર્યો છે. તેમણે આરોપી સાથે પૂછપરછ બાદ કહ્યું કે, મુર્તજા આઈએસઆઈએસ પ્રોપેગેંડા એક્ટિવિસ્ટ મહેદી મસરૂર બિસ્વાસ સાથે સંપર્કમાં હતો. એટલું જ નહીં, આરોપી આઈએસઆઈએના આતંકી વિચારધારાને પ્રોત્સાહ આપનારા જેહાદી સાહિતથી પ્રભાવિત હતો.

error: