Satya Tv News

ઉત્તર પ્રદેશના સહારનપુરના બલવંતપુરમાં આવેલી ફટાકડાની એક ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વિસ્ફોટમાં ફેક્ટરી માલિક રાહુલ સહિત 5 લોકોના મોત નિપજ્યા છે. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખી ફેક્ટરી જમીનદોસ્ત થઈ ગઈ હતી અને તેમાં પાર્ક કરેલી કાર અને બાઇકના પણ કુરચેફુરચા ઉડી ગયા હતા. એટલું જ નહીં આ બ્લાસ્ટનો અવાજ છેક 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.

error: