Satya Tv News

ગેહલોત કેબિનેટે બુધવારે ઉદયપુરની ઘટનામાં માર્યા ગયેલા કનૈયાલાલ તેલીના પુત્રો યશ અને તરુણ તેલીને સરકારી નોકરી આપવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. ગેહલોત કેબિનેટની આજે મળેલી બેઠકમાં બન્ને સંતાનોને નોકરી આપવાની મંજૂરી આપવામાં આવી હતી.

error: