Satya Tv News

ભગવંત માન અને ડો.ગુરપ્રીત કૌર આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પરિવાર સહિત લગ્નમાં સામેલ થયા. તેમણે લગ્નમાં પિતાની રસ્મો નિભાવી. લગ્નમાં મર્યાદિત મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા. લગ્ન સમારોહ સીએમ હાઉસમાં જ રાખવામાં આવ્યો હતો

error: