Satya Tv News

https://www.instagram.com/reel/C91tqt8Aa3t/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ખટમંડુ : ખટમંડુથી પોખરા જઈ રહેલું ‘સૂર્ય એર’નું વિમાન ખટમંડુથી પોખરા જવા ઉડાન ભરતાં પહેલાં રન-વે ઉપરથી સરકી જઈ પાસેના ખાડામાં પડી ગયું સળગી ઉઠયું તેથી પ્લેનમાં રહેલા ૧૮ વ્યક્તિઓના કરૂણ મૃત્યુ થયા હતા જ્યારે પાયલોટ દુર્ઘટના અંગે ચેતી જઈ વિમાનમાંથી કૂદી પડતાં બચી ગયો હતો. વાસ્તવમાં પ્લેન પોખરા પહોંચે પછી તેમાં સમારકામ પણ કરવાનું હતું. પ્લેનમાં બે ક્રૂ-મેમ્બર્સ અને ૧૭ પ્રવાસીઓ હતા.

error: