Satya Tv News

પાકિસ્તાન: શિયા અને સુન્ની જૂથ વચ્ચે 21 નવેમ્બરથી શરૂ થયેલી હિંસામાં 150 જેટલા લોકોનાં મોત થયા છે. ગઇકાલે ભડકેલી હિેસામાં પણ 21 લોકોનાં મોત થયા છે. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કુર્રમ જિલ્લામાં આ ઘટના બની હતી. શિયા સમુદાયનાં કાફલા પર સુન્ની સમુદાયના ટોળાએ હુમલો કર્યો હતો. હિંસા બાદ બંને જૂથનાં લોકોની બેઠક મળી. મૃતકોનાં મૃતદેહ લઇ જવા અને અંતિમવિધિ માટે યુદ્ધવિરામ જાહેર કરાયું.

error: