Satya Tv News

ભરૂચ બીએસ.એન.એલ ની કચેરીની સામેવેલ એક ભંગારના ગોડાઉનમા અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી હતી.

ભરૂચ પાંચબત્તી થી મહંમદપુરા રોડ તરફ આવેલ બી.એસ.એન.એલ. ઓફીસ સામે આવેલા એક ભંગારનાગોડાઉનમાં એકાએક આગ લાગવાની ઘટના બનવા પામતા નવુવર્ષ હોય અવન જાવનના પગલે અફરાતફરી મચી જવા પામી હતી. એકએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના અન્ય ગોડાઉનમજ દુકાન ધારકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે સમયસર આગની ઘટનાની જાણ પાલિકાના ફાયર ફાઇટરોને કરાતા તેમણે તુરંત દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથધર્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, સત્યા ટીવી,ભરૂચ

error: