Satya Tv News

નવરાત્રી પંડાલમાં વિઘર્મી મુક્ત અભિયાન અંતર્ગત ચેકિંગ

ઢોલ વગાડતા કલાકારો અન્ય ધર્મના હોવાનું બહાર આવ્યું

મંચ પર પાંચથી સાત જેટલા કલાકારોની ઓળખ થઈ

બજરંગ દળના કાર્યકર્તાઓએ કલાકારોને તરત જ ઉતાર્યા

કલાકારોને પંડાલની બહાર લઈ જવાયા

મુખ્ય આયોજકોને પણ બોલાવી સમજૂતી કરાવાઈ

બજરંગ દળે ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા ચેતવણી આપી

આયોજકોએ હિન્દુ સમાજ થી માફી માંગી

લેખિત બાંહેધરી આપવામાં આવી કે વિઘર્મી નહીં રાખવામાં આવે

આયોજકોએ લખાણમાં વચન આપ્યું કે ભવિષ્યમાં કાળજી રાખશે

https://www.instagram.com/reel/DO75iGsACXp

error: