Satya Tv News

Month: October 2022

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી દ્વારા ખેડૂતોના હીતમાં કેટલાક નિર્ણયો કરાયા

આજે ખેડૂતોની માંગણીઓને લઈને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરીષદ યોજીને ખેડૂતોના હીતમાં કેટલાક નિર્ણયો જાહેર કર્યા હતા. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કિસાન સંઘ દ્વારા સરકાર સામે આંદોલન…

જામનગર : આમ આદમી પાર્ટીથી નારાજ AAPના 15 પૂર્વ હોદ્દેદારો ભાજપમાં સામેલ

હજુ તો ચૂંટણીની તારીખ નક્કી થાય એ પહેલાં જ ગુજરાતમાં PARTY REVERSAL ની મોસમ પણ શરૂ થઇ ગઇ છે. ત્યારે ચૂંટણી પહેલાં જામનગર AAPમાં મોટું ગાબડું પડ્યું છે. વિધાનસભાની ચૂંટણી…

વડોદરા : આપ અને બીજેપી વચ્ચે પોસ્ટર અને ગેટને લઇને વિવાદ થતા વાતાવરણ ગરમાયુ

ભગતસિંગ ચોકથી લઇને ખંડેરાવ માર્કેટ સુધી કેજરીવાલની રેલી યોજાશે વડોદરા એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલના આગમન પહેલા જ રસ્તા પર લખાયું કે હિંદુ વિરોધી કેજરીવાલ ગો બેક. જેને કારણે સ્થાનિક રાજકારણમાં…

સુરત : ટર્ગમાં બેઠેલા 10 જેટલા એસ્સાર કંપનીના સ્ટાફના કર્મચારીઓ દરિયામાં ડૂબ્યા:બોટમાં ટેકનિકલ ખામી સર્જાતા બની ઘટની

સુરત હજીરા ખાતે જેટી પર જહાજોને કિનારા પર લાવવા માટે ટર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. દરમિયાન ટર્ગમાં બેઠેલા 10 જેટલા એસ્સાર કંપનીના સ્ટાફના કર્મચારીઓ દરિયામાં ડૂબ્યા હતા. જે પૈકી આઠ…

એર ફોર્સ ડે નિમિતે વાયુસેનામાં મહિલા અગ્નિવીરોની ભરતી કરાશે,IAF ચીફનુ એલાન

સમગ્ર દેશમાં આજે વાયુસેના દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે બે મોટા એલાન કરવામાં આવ્યા છે. જેમાં પહેલુ એલાન એ છે કે ભારતીય વાયુસેનામાં એક નવી ‘વેપન સિસ્ટમ બ્રાંચ’ને…

1 ઓક્ટોબરના રોજ દેશમાં 5G સેવા શરૂ થયા બાદ :દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારોમાં, યુઝરોએ આ નેટવર્ક્સ પર કૉલ ડ્રોપ્સ અને કૉલ કનેક્શનને લગતી સમસ્યા

ભારત સરકારે 1 ઓક્ટોબરના રોજ દેશમાં 5G સેવા શરૂ કરી હતી. જયારે, Jio એ પણ હાલમાં 4 શહેરોમાં તેની 5G સેવા શરૂ કરી છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં તમામ ટેલિકોમ…

જોખમ મુક્ત વ્યવહારો માટે RBIનું પગલું : ટૂંક સમયમાં આવી શકે છે ડિજિટલ કરન્સી

રિઝર્વ બેન્કે જણાવ્યું કે તે ભારતમાં ડિજિટલ ચલણને ચકાસવા માટે મર્યાદિત ઉપયોગ સાથે ઇ-રૂપિયાનું પાયલોટ લોન્ચ ટૂંક સમયમાં શરૂ કરશે. સેન્ટ્રલ બેંક ડિજીટલ કરન્સી (CBDC) પર એક કોન્સેપ્ટ નોટમાં, RBIએ…

આજે એરફોર્સ ડે એટલે દેશની હવાઈ સીમાની સુરક્ષા કરતા સપુતોને સલામ કરવામાં આવ્યું

90 વર્ષ પહેલાં 1932 રોયલ ઈન્ડિયન એરફોર્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે. ભારતની હવાઈ સીમાઓનું સંરક્ષણ કરતા આપણા સપુતોને બિરદાવતો દિવસ એટલે…

નાસિકમાં મુસાફરો ભરેલી બસમાં આગ લગતા 11 લોકો જીવતા સળગી ગયા

રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે મહારાષ્ટ્રના નાસિકમાં ગંભીર બસ દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 11 લોકોના જીવ ગયા છે. મહારાષ્ટ્રમાં મુસાફરો…

ભારતીય કોસ્ટ ગાર્ડને મોટી સફળતા : 50 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટમાં સવાર 6 લોકોની ધરપકડ

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ને મોટી સફળતા મળી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ ATS ગુજરાત સાથેના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાની બોટમાં સવાર 6 લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત ભારતીય કોસ્ટ…

error: