નાગપુરમાં ગત મોડી રાત્રે થયેલી હિંસા બાદ ઔરંગઝેબની કબર હટાવવા મુદ્દે શિંદે સહિત નેતાઓની પ્રતિક્રિયા;
નાગપુરમાં ગત મોડી રાત્રે થયેલી હિંસા બાદ પોલીસ સજાગ બની છે. નાગપુર હિંસા અંગે શિવસેના યુબીટી નેતા સચિન આહિરે કહ્યું, “આપણે આ મુદ્દે પર રાજકારણ ન કરવું જોઈએ. ગુનેગારો સામે…