ભારતીય ક્રિકેટ ટીમની થઇ જાહેરાત, 4 ગુજરાતી ખેલાડીઓને મળ્યું સ્થાન
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા કેવી રહેશે, આ મોટા સવાલનો જવાબ હવે બધાની સામે છે. ભારતે તેની એશિયા કપ ટીમ પસંદ કરી છે. અજીત અગરકરના નેતૃત્વમાં ભારતીય પસંદગીકારો દિલ્હીમાં મળ્યા…
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા કેવી રહેશે, આ મોટા સવાલનો જવાબ હવે બધાની સામે છે. ભારતે તેની એશિયા કપ ટીમ પસંદ કરી છે. અજીત અગરકરના નેતૃત્વમાં ભારતીય પસંદગીકારો દિલ્હીમાં મળ્યા…
ભારત અને આયર્લેન્ડ વચ્ચે બલિનના માલાહાઇડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પ્રથમ T20 મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ DLS નિયમ હેઠળ આયર્લેન્ડને હરાવી જીત પોતાને નામ કરી છે. આયર્લેન્ડ સામેની પ્રથમ…
આયરલેન્ડ પ્રવાસ 18 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસમાં ત્રણ મેચની T20 શ્રેણી રમશે. આ સીરિઝમાં બધાનું ધ્યાન જસપ્રીત બુમરાહ પર રહેશે. બુમરાહ આ પ્રવાસમાં ટીમનો કેપ્ટન…
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ હવે ટીમ ઈન્ડિયા નું આગામી મિશન આયર્લેન્ડ છે. ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ જવા રવાના થઈ ગઈ છે. ભારતીય ટીમને આયર્લેન્ડ માં ત્રણ મેચની T20 શ્રેણી રમવાની છે…
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ વેસ્ટઈન્ડિધના સામે રમાયેલી પાંચ મેચોની ટી20 સીરીઝમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. તેમણે સીરિઝના નિર્ણાયક મુકાબલામાં 61 રનોની ઈનિંગ રમી. જોકે તેમની…
આ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર રમત બતાવી હતી. ચોથી T20 મેચમાં જીત સાથે ભારતે પાંચ મેચની T20 શ્રેણીમાં 2-2થી ડ્રો હાંસલ કરી છે. નોંધનીય છે કે આ…
ભારતમાં આ વર્ષે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી વર્લ્ડ કપ રમાશે. એવામાં ભારતીય ક્રિકેટ ટીમના રન આઉટ ઓપનર પૃથ્વી શૉએ બુધવારે નોર્થમ્પટન કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે સમરસેટ સામે વન-ડે કપ ટુર્નામેન્ટમાં…
ટીમ ઈન્ડિયાએ વનડે સિરીઝની પ્રથમ મેચમાં જ વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હાર આપી છે. મેચ જોકે લો સ્કોરિંગ રહી હતી. ભારતીય ટીમે જોકે ઓછા સ્કોરને પાર કરવા માટે 5 વિકેટનુ…