Satya Tv News

Tag: RAJNIKANT

રજનીકાંતની તબિયત મોડી રાતે બગડતા ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં કરયા દાખલ;

રજનીકાંતની તબિયત સોમવારે મોડી રાતે બગડી હતી. તેમને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પેટમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ માહિતી આપી કે 73…

આ બે શહેરોમાં રજનીકાંતની ‘જેલર’ ફિલ્મ જોવા માટે આપી રજા, એક કંપનીએ તો ફ્રીમાં વહેંચી કર્મચારીઓને મૂવી ટિકિટ

મેગાસ્ટાર રજનીકાંત ફરી એકવાર પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. તેની ફિલ્મ જેલર ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. થલાઈવાની આ ફિલ્મની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા…

error: