Satya Tv News

સંસ્થા ના દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી ને જન્મદિન ની ની ઉજવણી કરવામાં આવી . આદરણીય કલેકટર સાહેબ તરફથી સંસ્થા ના દિવ્યાંગ બાળકો માટે નાસ્તો તથા આખા દિવસ નું સુરુચિ ભોજન આપવાનું આયોજન કરવામાં આવ્યું .

    ત્યારબાદ સંસ્થાના વિવિધ પ્રોજેક્ટ નું ઉદઘાટન  માનનીય સાહેબ  ના  હસ્તે કરવામાં આવ્યું જેમાં  અદામા કંપની દહેજ, તરફથી આપેલ"  ડેકોરેટિવ  & ઇનોવેટિવ ક્લાસીસ "  તથા લુબ્રિઝોલ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ  કંપની,  દહેજ દ્વારા આપવામાં આવેલ" કોમ્પ્યુટર ક્લાસીસ " નુંસાહેબ ના શુભ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું  .આ કાર્યક્રમ માં  કલેકટર સાહેબશ્રી ના પરમ મિત્ર ઈન્કમટેક્સ જોઇન્ટ કમિશનર અમદાવાદ , તેમના પૂજ્ય  માતા- પિતા , તેમના ધર્મપત્ની સાથે  સંપૂર્ણ પરિવાર  હાજર રહ્યા હતા..સાહેબ શ્રી એ  સંસ્થા ના વિવિધ વિભાગો ની  મુલાકાત  લીધી હતી .  સંસ્થા ના સારા સેવાકીય  કાર્ય ને બિરદાવ્યું હતું . આ શુભ અવસરે   જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.વાય . મંડોરી સર , અદામા કંપનીના કંપનીના સિનિયર મેનેજર & એડમીન શ્રી સૌરભભાઈ મહેતા તથા લુબ્રિઝોલ કંપનીના હેડ  શ્રી કિશોરભાઈ ચૌહાણ,  મેનેજર શ્રી  અમીત ભાઇ પંડયા તથા સપ્લાય ચેઈન મેનેજર શ્રી  ભાવીકભાઈ પટેલ , અસ્મિતા સંસ્થાના પ્રમુખ શ્રી યશવંતભાઈ પટેલ , ઉપપ્રમુખ શ્રી મગનભાઈ હનિયા , મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સમીરભાઈ પટેલ તથા ખજાનચી કિર્તીભાઈ પટેલ હાજર રહ્યા હતા ..
error: