Satya Tv News

અંકલેશ્વરની ઠાકોરભાઈ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે 26મી જાન્યુઆરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે શ્રમકાર્ય કરવામાં આવ્યું

અંકલેશ્વરના ઇ.એન.જિનવાલા કેમ્પસ સ્થિત ઠાકોરભાઈ આર્ટ્સ અને કોમર્સ કોલેજના એન.એસ.એસ. વિભાગના વિદ્યાર્થીઓમાં શ્રમકાર્ય,રાષ્ટ્ર ભાવના,સમાજસેવા,સ્વચ્છતા, આરોગ્યલક્ષી સહિત અભ્યાસની સાથે સાથે શિક્ષણેત્તર કાર્યોમાં ગુણો વિકસે તે માટે સતત કાર્યશીલ છે ત્યારે આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા 26મી જાન્યુઆરીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કોલેજના કેમ્પસ ખાતે શ્રમકાર્ય કરવામાં આવ્યું હતું જેમાં આચાર્ય ડો.કે.એસ.ચાવડા,એન.એસ.એસના પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર રાજેશ પંડ્યા,ડો.જયશ્રી ચૌધરી,ડો.મનેશ પટેલ અને એન.એસ.એસના વિદ્યાર્થી યશ માલી, કૃણાલ માયાવંશી,યશશ્વી પટેલ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જર્નાસ્લીટ સુનિલ પરમાર સત્યા ટીવી, અંકલેશ્વર

error: