Satya Tv News

પરમીશન રદ્ કરતાં ડો પ્રફુલ વસાવાએ આપી પ્રતિક્રિયા..

જવાબ આદિવાસી સમાજ આવનારી વિધાનસભા ચૂંટણી માં આપશે..

કેવડીયા ખાતે આદિવાસી મહાસંમેલન- રેલીનીકળવાની હતી પણ રેલીની પરવાનગી ન મળતાં આ કાર્યક્રમ થઈ શક્યો નહોતો

આ અંગે કેવડીયા ખાતે આદિવાસી મહાસંમેલન- રેલી ની પરમીશન રદ્ કરતાં ડો પ્રફુલ વસાવાએ પ્રતિક્રિયાઆપી હતી.
કેવડીયા બચાવો આંદોલન સમિતિ આયોજિત મહાસંમેલન રેલી ને નર્મદાતેમણે જણાવ્યું હતું કે જિલ્લા પ્રશાસન દ્વારા ભાજપ નાં ઈશારે પરમિશન આપવામાં આવેલ નથી. આદિવાસી સમાજનાં કાર્યક્રમને ‌રોક્યો છે જેનો જવાબ આદિવાસી સમાજ આવનારી વિધાનસભા ચૂંટણી માં આપશે..
સરકાર આદિવાસી સમાજ ને દબાવવા માંગે છે પરંતુ હવે આદિવાસી સમાજ કોઈની કઠપુતળી નહીં બને..એમ જણાવી પોતનો રોષ વ્યક્ત કર્યો હતો

દીપક જગતાપ સત્યા ટીવી રાજપીપલા

error: