Satya Tv News

અંકલેશ્વર પ્રીકોશન ડોઝ માટેનો કોરોના રસીકરણ કેમ્પનો પ્રારંભ
અંકલેશ્વ ઉદ્યોગ મંડળ ખાતે આજથી કરાયો પ્રારંભ
રહેણાંક વિસ્તારના સ્થાનિકો અને કામદારોએ કોરોનાનો બુસ્ટર ડોઝ લીધો

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ખાતે આજથી પ્રીકોશન ડોઝ માટેનો કોરોના રસીકરણ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે

સંભવિત કોરોના વાઇરસની ચોથી લહેરને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા પ્રીકોશન ડોઝ માટે રસીકરણ ઝડપી બનાવવામાં આવ્યું છે ૧૮થી ૫૯ વયના નાગરિકોને કોરોનાનો બુસ્ટર ડોઝ મુકવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ સ્થિત સેન્ટર ખાતે આજથી પ્રીકોશન ડોઝ માટેનો કોરોના રસીકરણ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે કેમ્પમાં રહેણાંક વિસ્તારના સ્થાનિકો અને કામદારોએ કોરોનાનો બુસ્ટર ડોઝ લીધો હતો આ કેમ્પનો લાભ લેવા ઇન્ફાસ્ટ્રકચર મેન્ટનેસ કમિટીના ચેરમેન હર્ષદ પટેલએ અપીલ કરી છે.

વિડિઓ જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: