Satya Tv News

અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓનું આગમન થતા તેઓને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

અંકલેશ્વરના રામકુંડ ધામ અત્યંત પૌરાણિક સ્થાન છે આ સ્થળે નર્મદા પરિક્રમા માટે આવતા હજારો પરિક્રમાવાસીઓ માટે આશ્રય માનવામાં આવે છે ત્યારે હાલ નર્મદા પરિક્રમાવાસીઓનું આગમન થતા મહંત ગંગાદાસ બાપુ અને તેઓના અનુયાયીઓ દ્વારા પરિક્રમાવાસીઓને જમવા અને મેડિસિન સહિતની સુવિધા પૂરી પાડવામાં આવે છે.વિના મુલ્યે રામકુંડ ધામ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હોવાથી પરિક્રમાવાસીઓ પણ આ સ્થળે મોટી સંખ્યામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે.

error: