Satya Tv News

ભુવનેશ્વર: ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રા પહેલા તેની આસપાસના વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 20 જૂને વાર્ષિક રથયાત્રા નીકળવાની છે. રથયાત્રા પહેલા, પુરી પોલીસે 12મી સદીના આ પ્રખ્યાત મંદિરની આસપાસ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે આ પ્રતિબંધ 1 જુલાઈ સુધી અમલમાં રહેશે અને જેઓ તેનું પાલન નહીં કરે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

error: