Satya Tv News

વડોદરામાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાકાતે આવનાર છે. અને તેઓ સભાને સંબોધન કરનાર છે. જેને લઇને શહેરના પંડિટ દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમ, આજવા રોજ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગતરાત્રે બેનર મારવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે એક શખ્સનું કરંટ લાગતા મોત નિપજ્યું હતું. મૃતકના ભાઇના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં પાર્ટી પ્લોટવાળાની બેદરકારી છે.

error: