Satya Tv News

ડભોઇના યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદીમાં આવ્યા ઓરસંગના નવા નીર છોટાઉદેપુર જિલ્લા અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ ના પગલે ઓરસંગ ના નીર નર્મદા નદીમાં આવ્યા ચાલુ સિઝનમાં પ્રથમ વાર નર્મદા અને ઓરસંગ મૈયાનું થયું મિલન ઓરસંગ નદીના પાણી ઠલવાતા નર્મદા ના નીર ડહોળા થયા ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ માં નર્મદા નદી સારી માત્રામાં વહેતી થતા પંથકવાસીઓ સહિત યાત્રાળુ-પર્યટકો માં આનંદ વ્યાપ્યોહતો. સરદાર સરોવર ડેમમાં પણ પાણીની આવકના પગલે જળ સપાટીમાં નોંધાતો સતત વધારો ડેમમાં થતી પાણીની આવક ના પરિણામે ચાલુ સિઝનમાં ચાંદોદ ખાતે નર્મદા નદી નો પ્રવાહ યોગ્ય પ્રમાણમાં વહેતો રહેવાની સેવાતી સંભાવના નર્મદા માં નવા નીર આવતા લોકો ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં માં નર્મદા ના દર્શન કર્યા હતા. ઉપરવા શું વરસાદના કારણે નર્મદા નદીમાં નવા નિરાવતા અને બે કાંઠે ચાણોદના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

error: