ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરે બાઇકમાં જ બનાવી દીધૂ ચોરખાનું;
દીવમાંથી એક બુટલેગર તેના બાઇકમાં દારૂની બોટલો છુપાવીને લાવી રહ્યો હતો. જેની બાતમી એલસીબીને મળી જતા પોલીસે બાઇક સાથે આરોપીની ઘરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ બુટલેગર દીવથી વેચવા માટે…
દીવમાંથી એક બુટલેગર તેના બાઇકમાં દારૂની બોટલો છુપાવીને લાવી રહ્યો હતો. જેની બાતમી એલસીબીને મળી જતા પોલીસે બાઇક સાથે આરોપીની ઘરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ બુટલેગર દીવથી વેચવા માટે…
અંકલેશ્વરના પીરામણ ગામની ગ્રામ પંચાયત કચેરી નજીક કારમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૂર્ત દેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોને થતા તેઓએ યુવાનને પ્રથમ સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી…
સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટનાની વિગતો એવી છે કે, સુરત શહેરના ભેસ્તાન ઉનપાટિયા વિસ્તારમાં એક 16 વર્ષીય કિશોરે પાડોશમાં રહેતી 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ છે.…
ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ફી જાહેર કરી છે. વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને ફી માંથી મુક્તિ આપવામાં આવી છે. ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ…
નેશનલ સ્ટોક એક્સચેંજના બ્રોકર તરીકે ખોટી ઓળખ આપી બોગસ દસ્તાવેજો બનાવી રૂ.63.94 લાખની છેતરપીંડી કરનાર વોન્ટેડ આરોપી દંપતીને ભરૂચ સી ડીવીઝન પોલીસે ખેડા જિલ્લાના નડીયાદથી ઝડપી પાડ્યું હતું.પોલીસે બંને ભરૂચ…
ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા અને મહેસાણા બાદ સુરેન્દ્રનગરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જ્યા ભેટ ગામની 17 વર્ષની સગીરા સાથે…
નવરાત્રિમાં દેવીસ્વરૂપા બાળાઓને દુષ્કર્મી દાનવોથી કોણ બચાવશે?. આ સવાલ આજે દરેક ગુજરાતી પૂછી રહ્યો છે. બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપ બાદ હવે ગૃહ રાજ્યમંત્રીના ગૃહ જિલ્લામાં સગીરા પર…
વડોદરાના અટલાદરા વિસ્તારમાં કોઠી ફળિયામાં રહેતા જયેશ છગનભાઈ ચૌહાણે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 10:30 વાગે વેરાઈ માતાના મંદિર અટલાદરા ખાતે હું તથા મારા મિત્ર…
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા EWS આવાસ યોજનાનાં મકાનો ફાળવણી વિના તોડવા મામલે વિવાદ સામે આવ્યો હતો. આ મકાનો તોડવાની કામગીરી દરમિયાન…
બનાસકાંઠાના અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર બસ અકસ્માત સર્જાયો છે. અંબાજીના ત્રિશુળિયા ઘાટ પાસે બસ પલટી ગઈ હતી. જેમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર અંબાજીથી દાતા…