Satya Tv News

આજ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા ખાતે વિશ્વ આદીવાસી દિવસની ઊજવણી કરવામાં આવી. સો ટકા આદીવાસી સંખ્યા ધરાવતી શાળામાં સામાજિક, સાંસ્કૃતિક , કલા ને વ્યકત કરતી કૃતિઓ શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવી. પરંપરા અનુસાર પોષક સાથે અને વાદ્ય સાથે વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા હતાં.વિદ્યાર્થીઓ પરંપરા, ગીત , નૃત્ય,પોશાક, ભાષાને સમજે અને જાળવી રાખે એવા ઉત્તમ પ્રયત્નો સાથે સુંદર વિશ્વ આદીવાસી દિવસની ઊજવણી કરવામા આવી.

error: