Satya Tv News

બિહારના ગોપાલગંજમાંથી એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં એક સાધુએ મંદિરમાં રસ્તો ગુમાવી ચૂકેલી કિશોરીને આશ્રય ન આપ્યો. બાદમાં એક મહિલાએ રખડતી કિશોરીને તેના ઘરમાં આશરો આપ્યો હતો, પરંતુ મહિલાના પતિએ કિશોરી પર બળાત્કાર કર્યો હતો અને તેને ઘરની બહાર કાઢી મૂકી.

error: