Satya Tv News

યોગી આદિત્યનાથે લખનૌમાં કૃષ્ણ જન્માષ્ટમી સંબંધિત એક કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું હતું કે હાલની સ્થિતિએ સનાતન ધર્મને અપમાનિત કરવાના છાશવારે પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ આ સનાતન ધર્મ દરેક લોકોને સાથે લઈને ચાલનારો ધર્મ છે. જેને ઔરંગઝેબ પણ પણ નથી મટાવી શક્યો!

error: