Satya Tv News

કૃષ્ણણજન્મોત્સવની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગત રોજ જન્માષ્ટમીનાં દિવસે બાળકોનો જન્મ થયો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 38 બાળકોનો જન્મ થયો હતો. જેમાંથી 25 કાનુડા અને 13 ગોપીઓનો જન્મ થયો હતો. ત્યારે 38 પૈકી 29 બાળકોની નોર્મલ ડિલીવરી થઈ હતી. જ્યારે નવ બાળકો સિઝેરિયન સેક્શનથી જન્મ લીધો હતો. તેમજ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી આ દરેક બાળકને મમતા કીટ આપવામાં આવી હતી. તેમજ ટ્રસ્ટ્ર દર મહિને સિવિલ હોસ્પિટલને 400 થી 500 મમતા કીટ આપશે.

error: