Satya Tv News

OPS લાગુ કરવાની માંગ સાથે રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘનું આંદોલન શરૂ કર્યું છે. ઈન્કમટેક્ષ ચાર રસ્તા સુધી રેલી યોજીને ગાંધી ચિંધ્યા માર્ગો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. શિક્ષકો દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી અર્પણ કરી આંદોલનની શરૂઆત કરી હતી. આવતીકાલથી 7 ઓક્ટોમ્બરથી જીલ્લા સ્તરે આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગાંધીનગર જીલ્લા દ્વારા આંદોલનનનાં એંધાણ છે. જૂની પેન્શન યોજનાં લાગુ કરવા શિક્ષકો દ્વારા આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. સેક્ટર 16 માં વિરોધ નોંધાવ્યો હતો. જૂની પેન્શન યોજનાં લાગુ કરવાની માંગ શિક્ષકો દ્વારા કરવામાં આવી છે.

error: