Satya Tv News

સુરતમાં લવ જેહાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચરી જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાયું હોવાનું ખૂલ્યું છે. આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ પોતાનું નામ બદલી સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપી રિઝવાન ગફારે પોતાનું નામ કરણ રાખી સગીરા ફસાવી હતી. સગીરાને દિલ્હીમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ દિલ્હીમાં જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવી માનસિક ત્રાસ આપતો હતો. ત્યારે સમગ્ર ભાંડો ખૂલ્યો છે. 

error: