Satya Tv News

YouTube player

આમ આદમી પાર્ટી દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન
વિવિધ બેનરો સાથે રેલ્વે સ્ટેશન ખાતે વિરોધ
ઇડી દ્વારા ખોટી કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો

આમ આદમી પાર્ટીના નેતાઓની ઈડી દ્વારા ખોટી ધરપકડના આક્ષેપ સાથે ભરુચ આપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.

દિલ્હીમાં મનીષ સિસોડિયા બાદ વધુ એક નેતા સંજય સિંગની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેને પગલે આમ આદમી પાર્ટી દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે.જેને પગલે ભરુચ આમ આદમી પાર્ટીના આગેવાનોએ વિવિધ બેનરો સાથે ભરુચ રેલ્વે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.અને ઇડી દ્વારા કરવામાં આવતી ખોટી કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરુચ

error: