Satya Tv News

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 7 કેસ નોંધાયા છે. નવરંગપુરા, સરખેજ, ભાઈપુરા, હાટકેશ્વર, જોધપુરમાં કેસ નોંધાયા હતા. જેમાંથી 4 લોકોની ટ્રાવેલીંગ હિસ્ટ્રી સામે આવવા પામી છે. જેમાં જૂનાગઢ, ગોવા, કેનેડા અને અંદમાન નિકોબારની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવવા પામી છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતીનાં ભાગ રૂપે માસ્ક પહેરવાની, ભીડભાડવાળી જગ્યાએ ન જવાની સલાહ પણ આપી છે.

error: