Satya Tv News

સુરતમાં વાલીઓ માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, સુરતના ઉધના વિસ્તારમાં એક પરિવારને ત્યાં તેમનું નાનું બાળક રાત્રે સ્તનપાન કર્યા બાદ સૂઈ ગયું હતું. જે બાદ સવારે બાળક નહિ ઉઠતાં પરિજનો ચિંતામાં મુકાયા હતા. આ તરફ વહેલી સવારે બાળક ઊંઘમાંથી નહી ઉઠતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયુ હતુ. જોકે તપાસમાં બાળકને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી નહી હોવાનુ જાણવા મળ્યુ હતું. આ તરફ બાળકના મોત બાદ પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ રહ્યા છે.

error: