Satya Tv News

https://youtube.com/shorts/vBDj-o5CGu0?feature=share

ગુજરાત યુનિવર્સિટીમાં પથ્થરમારા મુદ્દે અમદાવાદ પોલીસ કમિશ્નરે નિવેદન આપ્યું હતું કે, પોલીસને આ બાબતે જાણ થતા પોલીસ દ્વારા તાત્કાલિક યુનિવર્સિટી પહોંચી હતી. અહીં નમાઝ કેમ પઢી રહ્યો છો કહેતા ઘર્ષણ થયું હતું. આ સમગ્ર મામલે ટીમ બનાવીને સમગ્ર ઘટનાને લઈ તપાસ ચાલુ કરી દેવાઈ છે. આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે. પથ્થરમારા અને તોડફોડની ઘટનામાં 20 થી 25 લોકોની સંડોવણી હોવાનું પોલીસ કમિશ્નરે તેઓનાં નિવેદનમાં જણાવ્યું હતું.

error: