Satya Tv News

આજરોજ બપોરના સમય ગાળા દરમ્યાન ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ના પાછળના ગેટ પર ગેસ લાઇન નું કામકાજ ચાલુ હોય અચાનક ગેસ લાઇન લીકેજ થતા તેને લીધી વીજ વાયર શોર્ટ થતા વીજ પોલના વાયરોમાં આગ પકડી લેતા વીજ વાયર બળીને ખાક…ભરૂચ નગર પાલિકા ફાયર ફાયટરે સ્થળ પર પહોંચી પાણી નો મારો ચલાવી આગ ઓલવી…

error: