Satya Tv News

તાજેતરમાં કર્ણાટકમાં જાહેરસભામાં રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓને લઈને નિવેદન આપ્યું હતું. જેને લઈને વિવાદ ઉભો થયો છે.રાહુલના આ નિવેદન પર ગુજરાતના ગૃહરાજ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પલટવાર કરતા રાજકારણ ગરમાયું છે.ત્યારે રાહુલ ગાંધીના નિવેદનને લઈ કોંગ્રેસનો બચાવ કરી ભરૂચના ક્ષત્રિય આગેવાન સંદીપ માંગરોલાએ હાલની સરકારની સરકાર બંધારણ બદલવા જઈ રહી છે.જેના સંદર્ભે હતું એમણે એમ કહ્યું રાજા રજવાડાઓના સમયમાં એવા કાયદાઓ હતા જે કાયદાથી એ ઈચ્છે જમીન લઈ શકતા હતા આજે એજ સ્થિતિનું ભાજપની સરકાર નિર્માણ કરી લોકશાહી ખતમ કરી ગરીબ લોકોની જમીન લઈ રહી છે.એવા કાયદાઓ લઈ ગરીબ લોકોની જમીન છીનવી કાવતરું ઘડી રહ્યા છે.જે સંદર્ભમાં રાહુલ ગાંધી બોલતા હતા.એક તરફ પુરુષોતમ રૂપાલાના નિવેદનથી ભાજપ બોખલાયેલ છે.લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ નિવેદનને લઈ લોકોને ભટકાવી રહી હોવા સાથે ગામડાઓમાં ભાજપના આગેવાનોને પેસવા નથી જે માટે બેબુનિયાદ આક્ષેપો ભાજપ કરતું આવ્યું હોવાના આક્ષેપ કર્યા હતા

error: