Satya Tv News

કોડીનાર સુત્રાપાડા રોડ પર ફરીથી અકસ્માત સર્જાતા મામલો વધુ ગરમાયો છે. આ મામલે રોષે ભરાયેલા લોકો યુવાનનો મૃતદેહ લઈ રસ્તા પર ઉતર્યા હતા. હાઈવે પર ચક્કાજામ કર્યો છે, ટ્રકોના પૈડા પણ થંભી ગયા હતા.લોકોની એક જ માંગ છે કે મૃતક યુવકના પરિવારને યોગ્ય વળતર આપી બેફામ ચાલતા ટ્રકો સામે કાર્યવાહી કરવામાં આવે. જો યોગ્ય કાર્યવાહી નહિ થાય તો મૃતક યુવાનનો મૃતદેહ સ્વીકારવામા નહી આવે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

error: