Satya Tv News

તા. 3 સપ્ટેમ્બરે વનરાજસિંહ ચાવડા નામના આધેડ નોકરીથી પરત ફરી રહ્યો હતો. તે દરમ્યાન ગાંધીગ્રામ હીરાનાં બંગલા પાસે ડ્રેનેજની લાઈન ખુલ્લી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીથી આધેડે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સમગ્ર અકસ્માતની ઘટનાં CCTV માં કેદ થઈ હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીનાં કારણે વધુ આધેડે જીવ ગુમાવવાનો વારો આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.

error: