Satya Tv News

ભરૂચ શહેરમાં આવતીકાલે તા. 27મી સપ્ટેમ્બર (શુક્રવાર)ના રોજ સવારથી સાંજ સુધી સતત 9 કલાક માટે વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળશે નહીં. જેની સર્વે ગ્રાહકોએ નોંધ લેવા દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

આવતીકાલે તા. 27મી સપ્ટેમ્બર શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. દ્વારા ભરૂચ શહેરમાં 22 KV GHB ફીડર પર આવતા વિસ્તારોમાં અગત્યનું સમારકામ કરવાનું હોવાથી ભરૂચ શહેરના રાઘવનગર, આશ્રય સોસાયટી, ગણેશનગર હરિઓમનગર, આશીર્વાદ બંગલોઝ, અલંકાર સોસાયટી, જવાહર નગર, એબીસી કોમ્પ્લેક્સ, રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ, મહાદેવનગર ચામુંડા રો-હાઉસ, આશીર્વાદ પાર્ક, નીલમનગર, સુરભી સોસાયટી, મંગલમ સોસાયટી, મયુર પાર્ક, અનુરાધા સોસાયટી, નીલકંઠનગર, શિવમ સોસાયટી, આતિર્થ બંગલોઝ, જલારામ ધામ, સર્વોદયનગર, અપનાઘર સોસાયટી, અમીધરા સોસાયટી, જીએસટી ભવન, ગુજરાત ગેસ કંપની વિસ્તાર, આનંદમંગલ સોસાયટી, રજનીગંધા સોસાયટી, શ્રદ્ધા સોસાયટી, સોન તલાવડી, નર્મદા એપાર્ટમેન્ટ, ઝવેરનગર, ગાયત્રીનગર, મુક્તિનગર, શિવકૃપા સોસાયટી, ઉન્નતીનગર, દૂરદર્શન કેન્દ્ર, ગાયત્રીનગર, મુક્તિનગર, અંબરસંકુલ એપાર્ટમેન્ટ, આરકે સ્ક્વેર, મોઢેશ્વરી હૉલ, શિલ્પી સિગ્નેચર, હેવન આર્કેટ, ઋત્વા પેલેસ, રેલવે કોલોની, દ્વિજ પ્લાઝા, અમીધારા કોમ્પ્લેક્સ, સુકન રેસીડેન્સી તથા આજુબાજુના તમામ વિસ્તારોમાં સવારે 8 કલાકથી સાંજે 5 કલાક (સતત 9 કલાક) સુધી વીજ પુરવઠો મળશે નહીં.

error: