Satya Tv News

રેલવે બોર્ડના ચેરમેન અને કેરળ ભાજપના પૂર્વ અધ્યક્ષ પી. કે. ક્રીશ્નનદાશ આજરોજ ભરૂચ રેલવે સ્ટેશન પર વિશેષ મુલાકાત લીધી હતી, ભાજપ અગ્રણી ધનજીભાઈ ગોહિલે ટ્રેનોના સ્ટોપેજ તેમજ મુસાફરોની અગવડોને લઇ રેલવે બોર્ડ ના ચેરમેનની મુલાકાત લઇ રજુઆત કરી હતી.

રેલવે બોર્ડના ચેરમેન અને કેરળ ભાજપના પૂર્વ અધ્યક્ષ પી. કે. ક્રીશ્નનદાશ આજરોજ ભરૂચ રેલવે સ્ટેશન પર વિશેષ મુલાકાત લીધી હતી, તેમને વૃદ્ધ અને સાથે ચાલીન શકનાર લોકો માટે એસકેલેટર, ભરૂચ જિલ્લામાં સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે જેને લઇ બીજા પ્રાંતો માંથી આવતા લોકોને લઈ ટ્રેનોના સ્ટોપેજ તેમજ મુસાફરોની અગવડતાને દૂર કરવા ભાજપ અગ્રણી ધનજીભાઈ ગોહિલે રેલવે બોર્ડ ના ચેરમેનની મુલાકાત લઇ રજુઆત કરી હતી.

વીડ્યો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: