Satya Tv News

અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ બિરસા મુંડાની પ્રતિમા નજીક પતરાનું હોર્ડીંગ્ઝ ફાટી જતા જોખમ તોડાઈ રહ્યું છે.

YouTube player

બીપરજોય વાવાઝોડાને લઇ ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જીલ્લામાં સાવચેતીના ભાગરૂપે ઊંચા હોર્ડીંગ્ઝ અને જર્જરિત ઈમારતો ઉતારી લેવા સૂચનાઓ આપવામાં આવી છે.ત્યારે શહેરી વિસ્તારોમાં જોખમી હોર્ડીંગ્ઝ ઉતારી લેવાયા છે પરંતુ અંકલેશ્વર નગર પાલિકા તંત્રની કામગીરી નિરાસા ભરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ બિરસા મુંડાની પ્રતિમા નજીક પતરાનું હોર્ડીંગ્ઝ ફાટી ગમે ત્યારે ઉડું ઉડું કરતુ હોવા છતાં તંત્ર તેને ઉતારી લેવામાં નિરાશાજનક લાગી રહ્યું છે ત્યારે વહેલી તકે આ જોખમી હોર્ડીંગ્ઝ ઉતારી લેવામાં આવે તે અત્યંત જરૂરી છે

error: