Satya Tv News

દર 3 વર્ષે આવતા અધિક પુરુષોત્તમ માસ ભક્તિ ભાવપૂર્વક ઉજવાયા બાદ પુર્ણાહુતી ની રાતે ડભોઇ રાણાવાસ ખાતેથી ડીજેના તાલ સાથે પુરુષોત્તમ ભગવાન કી જયના નારા સાથે પોથી યાત્રા કાઢવા માં આવી હતી ,જે શહેરના રાજમાંગ થઈ પટેલ વગા ખાતે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયા હતા.

વિડીયો જર્નાલિસીટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: