Satya Tv News

YouTube player

હોટલ જીંજર ખાતે તબીબી સેમિનાર
સ્ટ્રોકોલોજીસ્ટ પ્રોગ્રામ અંગેનો સેમિનાર
મેરેન્ગો CIMS હોસ્પિટલ દ્વારા યોજાયો
સ્ટ્રોક થ્રોમ્બોલિસિસ અંગે આપ્યું માર્ગદર્શન
સેમિનારમાં ડો.સહીત સભ્યો રહ્યા ઉપસ્થિત 

ભરુચ-અંકલેશ્વર તબીબી સંગઠન અને મેરેન્ગો CIMS હોસ્પિટલ દ્વારા હોટલ જીંજર ખાતે સ્ટ્રોકોલોજીસ્ટ પ્રોગ્રામ અંગેનો સેમિનાર યોજાયો હતો

ભરૂચ-અંકલેશ્વર તબીબી સંગઠન અને મેરેન્ગો સી.આઈ.એમ.એસ હોસ્પિટલ દ્વારા ભરુચની હોટલ જીંજર ખાતે સ્ટ્રોકોલોજીસ્ટ પ્રોગ્રામ અંગેનો સેમિનાર યોજાયો હતો,જેમાં નિષ્ણાંત તબીબોએ સ્ટ્રોક થ્રોમ્બોલિસિસ અંગે માર્ગ દર્શન આપ્યું હતું, અને તે અંગે ચર્ચા વિચારણા કરી હતી, આ સેમિનારમાં પ્રમુખ ડો.ભદ્રેશ ઝવેરી ઉપ પ્રમુખ,ડો.નિલેશ દેસાઈ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: