Satya Tv News

ડભોઇ એડિશનલ અને સેસન્સ કોર્ટના જજ એચ.જી.વાઘેલાનાઓની કોર્ટમાં બળાત્કાર અને ગર્ભવતી કરવાના ગુન્હામાં નરાધમને કોર્ટે 20વર્ષની સજા કરી છે મળતી માહિતી મુજબ નરાધમ જયેશભાઇ નગીનભાઈ સોલંકી ઘર જમાઈ બની રહેતો હતો નજીકના મકામાં રહેતી સગીરા ઉપર નજર બગડતા નરાધમે બળજબરી પૂર્વક સગીરા સાથે દુષ્કર્મ કરી તેની ને ગર્ભવતી બનાવી દેવાની ઘટનાને પગલે પોલીસ ફરિયાદ થઈ હતી સમગ્ર કેસ ડભોઇ એડિશનલ એન્ડ સેસન્સ જજ એચ.જી.વાઘેલા નાઓની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એચ.બી.ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી જયેશભાઇ નગીનભાઈ સોલંકીને 20 વર્ષની સજા અને 5000 નો દંડ તેમજ ભોગ બનનાર સગીરાને લીગલ ઓથોરિટીમાંથી રૂ.5લાખ વળતર ચૂકવા હુકમ કરવામાં આવ્યો હતો.

\
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: