Satya Tv News

સરકારના આદેશ અનુસાર એસટી નિગમ વહીવટ તરફથી 2 ઓક્ટોબર ગાધી જયંતિ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમમાં યોજવા ના ભાગરૂપે આજે ડભોઇ એસટી ડેપો ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.અને કામગીરીની વિભાગીય નિયામક દ્વારા સમજ આપવામાં આવી તેમજ સ્વચ્છતા તેમજ પર્યાવરણને લગતી વૃક્ષ રોપવાની બાબત ની સમજ આપતાં ડેપો મેનેજર સોલકીની સૂચના અનુસાર એ ટી આઇ સંજય બારોટને સૂચના આપતાં ડભોઈ ડેપોનાં તમામ કર્મચારીઓને સાથે રાખી વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: