Satya Tv News

અમદાવાદ: વસ્ત્રાલના મહાદેવનગર મેટ્રો સ્ટેશન પર યુવકે આપઘાત કર્યો. મેટ્રો સ્ટેશન પરથી ઝંપલાવતા ઘટના સ્થળે તેનું મોત થયુ છે. 20 વર્ષીય ધ્રુવ પરમાર નામના યુવકે જીવન ટૂંકાવ્યું છે. રામોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

error: