ભરૂચમાં જૂનું મકાન ધરાશાયી; ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી એક કામદારનો આબાદ બચાવ
ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા પારસીવાડ, દશા માતાજીનાં મંદિર પાસે આજે એક જૂનું મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે આ જર્જરિત મકાનને ઉતારવાનું (તોડી…