Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

Jio, Airtel, VI માં ડિસેમ્બરથી રિચાર્જ પ્લાનોમાં વધારો શક્ય

હવે મોબાઇલ વપરાશ કરતા પહેલા વિચારવાની જરૂર પડશે, કારણ કે દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ – જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા – રિચાર્જના દરોમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે.…

પ્રધાનમંત્રી મોદી 15 નવેમ્બરે ડેડીયાપાડાની મુલાકાતે:ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આયોજન અંગે અધિકારીઓ સાથે બેઠક કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15 નવેમ્બરના રોજ ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારોહમાં ઉપસ્થિત રહેશે.આ અવસરે તેઓ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે…

ભરૂચ : PM મોદીની હાજરીમાં ચૈતર વસાવા ભાજપમાં જોડાશે ?

ઝઘડિયાના રાજપારડી AAP કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો ડેડીયાપાડા AAPના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા MLAની અધ્યક્ષતામાં 100થી વધુએ AAPનો ખેસ ધારણ કર્યો ભાજપમાં જોડાવાની ચર્ચાઓ મામલે ચૈતર વસાવાનો ખુલાસો AI…

બેંકના કસ્ટમર કેરના નામે વડોદરાની વૃદ્ધા સાથે 91 લાખની છેતરપિંડી

ઓનલાઇન ઠગાઈ કરતા ઠગો દ્વારા લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરવા માટે જુદી-જુદી તરકીબો અજમાવવામાં આવતી હોય છે. વડોદરાની એક વૃદ્ધા સાથે આવી જ રીતે એફડી ટ્રાન્સફર કરવાના નામે ઠગોએ 91.10…

વાલિયાની વટારીયા ગામ પાસે આવેલ યુપીએલ યુનિવર્સિટીને સસ્ટેનેબલ ટેકનોલોજી યુનિવર્સિટીનો થર્ડ કોન્વોકેશન સમારોહ યોજાયો હતો.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોલ ખાતે વાલિયાની વટારીયા ગામ પાસે આવેલ યુપીએલ યુનિવર્સિટીને સસ્ટેનેબલ ટેકનોલોજી યુનિવર્સિટીનો થર્ડ કોન્વોકેશન સમારોહ યોજાયો હતો.જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો…

વાલિયા: ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝમાં 8.25 કરોડની છેતરપીંડીનો પર્દાફાશ — ટ્રાન્સપોર્ટરો અને ડ્રાઇવરોની મિલીભગત બહાર આવી

વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલ ગોદરેજ કંપનીમાં વિદેશથી આયાત કરેલ રો-મટિરિયલ્સ ટ્રાન્સપોર્ટર,સબ-ટ્રાન્સપોર્ટરો અને સહભાગી સહિત દ્રાઈવરોએ 8.25 કરોડનું કેમિકલ સગેવગે કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વાલિયા તાલુકાના કનેરાવ…

હરિયાણામાં વોટ ચોરીના આરોપો સાથે બ્રાઝિલની જે મોડેલનો રાહુલ ગાંધીએ ઉલ્લેખ કર્યો તેણે આપ્યો જવાબ!

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને ફરી એકવાર ચૂંટણી પંચના કામકાજ પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ થઈ…

સુરત દુષ્કર્મ કેસમાં આસારામને 6 મહિનાના જામીન:જોધપુર હાઇકોર્ટે જામીન આપ્યા હોવાથી અલગ સ્ટેન્ડ ન લઈ શકીએ: ગુજરાત હાઇકોર્ટ

સુરત અને જોધપુરમાં દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ગુજરાત હાઇકોર્ટે 06 મહિનાના રેગ્યુલર જામીન આપ્યા છે. આસારામ વતી રજૂઆત કરવામાં આવી કે, જોધપુર કોર્ટે…

મહિલાએ આંખમાં મરચું નાખ્યું, સોનીએ 17 લાફા ઝીંક્યા, CCTV:અમદાવાદમાં વેપારી ટેબલ કૂદી આવ્યો ને ધડાધડ ફડાકા મારી દીધા, મહિલાને ખેંચીને દુકાનની બહાર કાઢી

https://www.instagram.com/satyatvnews2002/reel/DQtMnNxCOJd

નવસારીમાં યુવકનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, પગમાં ગોળી મારી, સુરતમાં આતંક મચાવ્યો હતો

સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંકનો પર્યાય બનેલા માથાભારે ગુનેગાર સલમાન લસ્સીને આખરે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. નવસારીના ડાભેલ ગામમાં છુપાયેલા લસ્સીને પકડવા ગયેલી પોલીસ ટીમ…

error: