Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના દેડીયાપાડાના દેવમોગરા ધામ ખાતે યાહા મોગી પાંડોરી માતાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા

દેવમોગરા ધામ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ આદિજાતિ સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ ની રાષ્ટ્રીય કક્ષાની…

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું દેવમોગરા હેલિપેડ ખાતે આગમન

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉષ્માભેર સ્વાગત કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી,મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્મા ડેડીયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ “જનજાતીય ગૌરવ દિવસ” ની રાષ્ટ્રીય કક્ષાની…

બીલીમોરાના દેવસરમાં ફિલ્મ ‘વશ’ જેવી ઘટના:પિતૃમોક્ષ માટે માતાને સપનામાં અવાજ સંભળાયો ને બે બાળકનાં ગળાં દબાવી દીધાં, બચકું ભરીને સસરાનો કાન તોડી નાખ્યો

નવસારીના બીલીમોરામાં ફિલ્મ ‘વશ’ જેવી ઘટના સામે આવી છે. એક મહિલાને સપનામાં આદેશ થતાં તેણે મધરાતે તેનાં બે બાળકની ગળું દબાવીને હત્યા કરી દીધી છે. એ બાદ તેના સસરા પર…

ભરૂચ શહેરના મકતમપુર દરગાહ ફળિયા પાસે આવેલી બાવળની ઝાડીમાંથી જુગાર રમતા છ ઈસમોની ધરપકડ

ભરૂચ શહેરના મકતમપુર દરગાહ ફળિયા પાસે આવેલી બાવળની ઝાડીમાંથી જુગાર રમતા છ ઈસમોને સી ડીવીઝન પોલીસ ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા,મોબાઈલ ફોન તથા જુગારના સાધનો મળી…

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ભારત દર્શન થીમ પેવેલિયનની મુલાકાત લીધી

વિવિધ રાજ્યોના પ્રવાસન સ્થળો, ખાનપાન, પહેરવેશ, કલા સંસ્કૃતિની ઝલક મેળવતાં નાયબ મુખ્યમંત્રીશ્રી સંઘવી રાજ્યના આદજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સાથે જોડાયા અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦…

યુવતીએ પોતાના જ મોતની કરી નાખી ભવિષ્યવાણી, માતાએ વિશ્વાસ ન કર્યો અને આખરે… મામલો કોર્ટ સુધી પહોંચ્યો; જાણો

જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નક્કી જ છે, પણ મૃત્યુ ક્યારે થશે એ નક્કી નથી હોતું. પરંતુ લંડનની 22 વર્ષીય એલિસ ફિગ્યુએરેડોની કહાની સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે.…

નર્મદા જિલ્લા દિશા સમિતિની ત્રિમાસિક બેઠક ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં યોજાઈ

નર્મદા જિલ્લા ડિસ્ટ્રીક્ટ લેવલ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ (દિશા) કમિટીની ત્રિમાસિક બેઠક ભરૂચના સાંસદશ્રી-વ-દિશા સમિતિના અધ્યક્ષશ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં રાજપીપલા ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયત…

દેડિયાપાડા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાશે

જિલ્લા કલેકટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી સુચારૂ વ્યવસ્થા અંગે બેઠક યોજાઈ ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં આગામી તા. ૧૫ મી નવેમ્બરના રોજ દેડિયાપાડા…

વાગરા: જમવાની બાબતે ઝઘડો, મિત્રે મિત્રની ગળું દબાવી હત્યા કરી તળાવમાં ફેંકી દીધી લાશ

વાગરા તાલુકાના ઓચ્છણ ગામે પરપ્રાંતિય શ્રમિકો વચ્ચે જમવાની બાબતે થયેલા ઝઘડામાં એકે બીજા મિત્રની હત્યા કરી લાશ તળાવમાં ફેંકી દીધી હતી. મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી શિવરામ સુધુ ચંદ્રવંશી ગુમ થતા પોલીસે…

ભરૂચ: કૂતરાએ ભેંસને બચકું ભર્યું – ભેંસના મોત બાદ ગ્રામજનોમાં ફેલાયો ભય, 38 લોકોએ લગાવી હડકવાની રસી

કૂતરાએ ભેંસને કરડતાં ભેંસનું મોત, ભેંસનું દૂધ પીધેલા 38 ગામજનોમાં ભય, સૌએ આમોદ આરોગ્ય કેન્દ્રમાં હડકાની રસી લીધી, ડોક્ટર મુજબ ગભરાવાની જરૂર નથી, માત્ર તકેદારી રાખવાની, કૂતરાની શોધ અને ભેંસના…

error: