Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

શ્રી.એ.એન.બારોટ વિદ્યાલય ડેડીયાપાડા ખાતે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ડેડીયાપાડા ધી ભરૂચ- નર્મદા જિલ્લા માધ્યમિક શાળા ના કર્મચારીઓની કો.ઓ ક્રેડિટ સોસાયટી ભરૂચ દ્વારા તમામ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સભાસદ મિત્રો નું મેડિકલ હેલ્થ ચેકઅપ ફ્રી માં કરવા અંગેનું આયોજન…

રાજપીપલા શહેર નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિર ના જુના મકાન માંથી વાઘના ચામડા મળી આવ્યા

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા નજીક આવેલા ધર્મેશ્વર મહાદેવ મંદિરના જુના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી…

યુપીએલ યુનિવર્સિટી અને BDMA દ્વારા “આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ દ્વારા રીવોલ્યુશનાઇઝીગ કેમિકલ મેન્યુફેક્ચરિંગ: અનલોકિંગ સ્કેલેબલ ઇનોવેશન અને એફિશીયન્શી” ઉપર બે દિવસીય વર્ક્શોપનુ આયોજન

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજીના કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને કેમિકલ ટેક્નોલોજીના વિભાગોએ, BDMA ના સહયોગથી, “આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ દ્વારા રીવોલ્યુશનાઇઝીગ કેમિકલ મેન્યુફેક્ચરિંગ: અનલોકિંગ સ્કેલેબલ ઇનોવેશન અને…

31 ડિસેમ્બરને લઈને નર્મદા પોલીસ એલર્ટ, સાગબારની ધનશેરા ચેકપોસ્ટ પોલીસે સીલ કરી તપાસ હાથ ધરી

ગુજરાત રાજ્યની બોર્ડર ગણાતી ધનસેરા ચેકપોસ્ટ પર પોલીસ બ્રેથ એનેલાઈઝરથી નસેબાજોને ચેક કરી રહી છે; નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલો છે ત્યારે હાલ 31 ડિસેમ્બરની ઉજવણી માટે મહારાષ્ટ્રથી દારૂ…

મુલ્કાપાડા ગામે બનેલ અંદાજિત રકમ રૂ.૨૦ ના ખર્ચે બનેલ ચેકડેમ માં મસમોટો ભ્રષ્ટાચાર હોવાની આશંકા?

ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટો ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે? નર્મદા જિલ્લાના અનેક ગ્રામ્ય પંથકોમાં ચેકડેમ ના કામમાં ભારે ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે જેથી વરસાદી પાણીથી ચેકડેમ…

નવ નિર્મિત ચીકદા તાલુકાની કચેરીઓમાં અપૂરતા સ્ટાફ પ્રાથમિક સુવિધાના અભાવને કારણે નાગરિકોને ડેડીયાપાડા સુધીનો ફેરો!

ઇન્ચાર્જે સ્ટાફના ભરોસે ચાલતી બંને કચેરીઓમાં સ્ટાફ અને પ્રાથમિક સુવિધાના અભાવને કારણે અરજદારો પણ અહીં આવતા બંધ થયા; બે મહિના થયા હોવા છતાં BSNL કનેક્શન નથી મળ્યું ; ચીકદા: ગત…

રાજપીપલામાં લોકડાયરાની રમઝટ જામી

માયાભાઇ આહીરે રાજપીપલાવાસીઓને પોતાની આગવી શૈલીથી સાહિત્ય પીરસી અનોખી અનોખી માયા લગાડી ગુજરાતી લોક સાહિત્યકાર માયાભાઇ આહીરના સૂરોથી રાજપીપળા ગુંજી ઉઠ્યું સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત આયોજિત સરદાર@૧૫૦…

નર્મદા જિલ્લામાં AAP અને ભાજપ પાર્ટીઓના પ્રમુખો આમને સામને આવી જતાં નર્મદાનું રાજકારણ ગરમાયું;

AAP પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાને ભાજપ પ્રમુખ નીલ રાવે બદનક્ષીની નોટીસ ફટકારી; નિરંજન વસાવા ‘ ડિગ્રી ચોર’ અને ‘વીજળી ચોર’ છે.: નીલ રાવ નર્મદા જિલ્લામાં હાલ ભાજપ અને આમ આદમી…

સરદાર પટેલની પ્રતિમા સાથેનો ભવ્ય ટેબ્લો રાષ્ટ્રીય યુનિટી માર્ચમાં આકર્ષણનું કેન્દ્ર

સરદાર સાહેબની ૧૫૦ મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી પ્રસંગે નર્મદા જિલ્લામાં પધારેલી ‘રાષ્ટ્રીય એકતા માર્ચ’ માં સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા સાથેનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સ્ટેચ્યુ ઑફ યુનિટીની પ્રતિકૃતિ…

પોઈચા ખાતે રાષ્ટ્રીય યુનિટી માર્ચનું ભવ્યાતિભવ્ય સ્વાગત

**જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સ્થાનિક રહીશો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાં* *હાથોમાં તિરંગા, ચહેરાઓ પર હર્ષભેર સ્મિત સાથે પ્રચંડ જનમેદનીએ રાષ્ટ્રીય યુનિટી માર્ચને ઉષ્માભેર આવકાર આપ્યો* અખંડ ભારતના શિલ્પી તથા ભારતરત્ન સરદાર વલ્લભભાઈ…

error: