નેત્રંગ : ખરેઠા ગામે 3 વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ સાથે મોત, ધણીખૂટનો રિપોર્ટ નેગેટિવ
ભરૂચના નેત્રંગ તાલુકાના ખરેઠા ગામ ખાતે ત્રણ વર્ષના બાળકને ખૂબ તાવ અને ખેચ આવતા તેમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો દેખાતા તાત્કાલિક ધોરણે બાળકને સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે રીફર…