Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

દેવસ્થાન શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટ દ્વારા “નિક્ષય મિત્ર” બની 256 દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાયું

*l**ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં નિક્ષય મિત્ર દ્વારા પોષણ કિટ વિતરણ થકી 100 ટકા દર્દીઓને આવરી લેવાયા* *જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખના વસાવાએ તમામ નિક્ષય મિત્રો, જિલ્લા પંચાયત…

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા માં મહિલા ખેડૂતોએ કિચન ગાર્ડન અંગે તાલીમ મેળવી

*નર્મદા: મનુષ્યના સમતોલ આહાર માટે વ્યક્તિદીઠ દરરોજ આશરે 300 ગ્રામ શાકભાજીની જરૂરિયાત રહે છે. ઝેર વિનાના, પ્રદૂષણમુક્ત, તાજા અને મનપસંદ શાકભાજી, ફળ તથા ફૂલ ઘરઆંગણે જ ઉપલબ્ધ થાય તેવા હેતુસર…

પોલીસ જવાનો દ્વારા દેડિયાપાડા, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

*: “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા : સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ” અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં તા. 02/08/2025 થી 15/08/2025 દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આજ રોજ…

સાગબારા સરકારી વિનયન કોલેજ ખાતે વિશ્વ સંસ્કૃત દિવસ અને રાષ્ટ્રિય ગ્રંથપાલ દિવસ ની ઉજવણી કરાઈ

**નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા ખાતે આવેલ સરકારી વિનયન કોલેજમાં આજ રોજ તા.૧૨/૦૮/૨૦૨૫ નાં રોજ વિશ્વ સંસ્કૃત દિવસ અને રાષ્ટ્રિય ગ્રંથપાલ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્કૃત દિવસનાં અનુરૂપે…

દેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ ખાતે “ભારતીય જ્ઞાન પરંપરા : મૂળ, વારસો અને વિવિધ વિદ્યાશાખાઓ સાથે અનુબંધ” વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

દેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ ખાતે કોલેજ તથા IQAC અને રિસર્ચ સેલના સંયુક્ત ઉપક્રમે “ભારતીય જ્ઞાન પરંપરા : મૂળ, વારસો અને વિવિધ વિદ્યાશાખાઓ સાથે અનુબંધ” વિષય પર એકદિવસીય રાષ્ટ્રીય…

નેત્રંગ તાલુકા કક્ષાએ દિવ્યાંગ બાળકોની તબીબી તપાસ કરાઇ

જૂના નેત્રંગ ખાતે ALIMCO દ્વારા એસેસમેન્ટ કેમ્પનું કરાયું આયોજન; નેત્રંગ: સમગ્ર શિક્ષા ભરૂચ આઈ.ઈ.ડી.યુનિટ અંતર્ગત વિશિષ્ટ જરૂરીયાત ધરાવતા બાળકોનું સમાવેશી શિક્ષણ આઈ.ઈ.ડી.ઘટક દ્વારા બાલવાટીકા થી ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા…

નેત્રંગ તાલુકા કલા મહાકુંભમાં એકલવ્ય વિદ્યાલય થવા 11 કૃતિઓમાં વિજેતા થઈ તાલુકાની પ્રથમ શાળા બની;

નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવા દ્વારા નેત્રંગ ખાતે આયોજિત થયેલ કલા મહાકુંભમાં અલગ અલગ કૃતિઓ સાથે ભાગ લીધો હતો. જેમાં રાસ, સમૂહગીત, લોકગીત, ભજન,…

અમેરિકાએ ભારતીય નિકાસ પર 25% ટેરિફ લાદ્યો:અંકલેશ્વરના ઉદ્યોગપતિઓનો મત- નિકાસ પર અસર થશે પણ, લાંબા ગાળે સ્થિતિ સુધરશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ભારત સાથેના વેપાર સંદર્ભે 25 ટકા જેટલો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ભારતીય ઉદ્યોગો પર માઠી અસર પડવાની શક્યતા છે. આ ટેરિફનું અમલીકરણ…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા ૧૯ ગામના ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ માટે ઈ-બસ સેવા શરૂ

ગોરા, બોરિયા, ગરૂડેશ્વર અને નવાગામના વિદ્યાર્થિઓની સુરક્ષાર્થે બસમાં ગાઈડ અને પોલીસની નિમણૂક શિક્ષણ એ બાળકના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. આ પાયાને મજબૂત બનાવવાનો રાજ્ય સરકારનો દૃઢ નિર્ધાર હવે સ્ટેચ્યુ ઓફ…

નર્મદા જિલ્લાને “સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત પાંચ સૂચકોમાં નોંધપાત્ર સિદ્ધિ બદલ રાજ્ય કક્ષાનો પુરસ્કાર

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. મોદીને મહાત્મા મંદિર ખાતે પુરસ્કાર એનાયત નર્મદા જિલ્લામાં વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલ અને આદિવાસી વિસ્તારના જનસામાન્ય સુધી અભૂતપૂર્વ રીતે સેવાઓના સમગ્રવિસ્તાર સુધી…

error: