દેવસ્થાન શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટ દ્વારા “નિક્ષય મિત્ર” બની 256 દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાયું
*l**ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં નિક્ષય મિત્ર દ્વારા પોષણ કિટ વિતરણ થકી 100 ટકા દર્દીઓને આવરી લેવાયા* *જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખના વસાવાએ તમામ નિક્ષય મિત્રો, જિલ્લા પંચાયત…
 
								