Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસે આવેલ એપકોટેક્ષ કંપનીના કોન્ટ્રાકટ હેઠળના કામદારોને છુટા કરવા મુદ્દે અન્ય કામદારો વિરોધ

વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસે આવેલ એપકોટેક્ષ કંપનીના કોન્ટ્રાકટ હેઠળના કામદારોને છુટા કરવા મુદ્દે અન્ય કામદારો વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ત્રણ મહિના પહેલા વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસે આવેલ એપકોટેક્ષ…

વાગરા: સાયખા GIDC માં નેરોલેક કંપનીમાં ભીષણ આગ, કામદારોમાં નાસભાગ, કારણ અકબંધ

વાગરા તાલુકાની સાયખા GIDC માં આવેલી નેરોલેક પેઈન્ટ્સ કંપનીમાં આજે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના…

ખોટા કેસમાં જેલવાસ ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના લડાયક અને યુવા નેતા અને AAP ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલથી બહાર આવ્યા

ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કરવા પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા ઉપસ્થિત રહ્યા AAP નેતાઓ, કાર્યકર્તાઓ સહિત આદિવાસી સમાજના આગેવાનો અને…

PIએ સ્ટ્રીટ ડોગ પાળ્યું હતું, નખ વાગ્યો એની ખબર નહોતી:અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટરનું હડકવાને કારણે દોઢ દિવસમાં જ મોત

અમદાવાદ શહેર પોલીસના કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ માંજરિયાનું પાલતું શ્વાનનો નખ વાગવાથી હડકવા થયો હતો. PIનું હડકવાને કારણે સારવાર દરમિયાન મોત થયું છે. પીઆઇના મોતથી પોલીસબેડામાં શોક…

અંકલેશ્વર નજીક 17 ભેંસ સાથે બે શખસની ધરપકડ, એક વોન્ટેડ

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે નેશનલ હાઇવે 48 પરથી પશુઓની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી 17 ભેંસને મુક્ત કરાવી છે. સ્થાનિક રહેવાસી સચિન ઉપાધ્યાયની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી…

સાંસદશ્રી મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં દેડિયાપાડા- સાગબારા તાલુકામાં માર્ગ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત કરાયા

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર થયેલા અંદાજિત રૂપિયા 8.43 કરોડના ખર્ચે કણબીપીઠા–દેવમોગરા રોડનું રિસર્ફેસિંગ કાર્ય હાથ ધરાશે કુંભખાડી એપ્રોચ રોડ પર માઈનોર બ્રિજનું નિર્માણ અંદાજિત રૂપિયા 2.11 કરોડના ખર્ચે…

અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત પર હુમલાના પ્રયાસનો મામલો

અમરેલી જિલ્લામાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત પર હુમલાના પ્રયાસનો મામલે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત અમરેલી એસ.પી.સંજય ખરાતને મળવા પોહચ્યાં હતા. રાત્રિના ધારીના દુધાળા ગામ નજીક દુધાતની…

નર્મદા પરિક્રમાના નાવડીના ઈજારદાર અજીત વસાવાએ 38 લાખ જમા ન કરાવતા તંત્રએ નોટિસ ફટકારી

નર્મદા પરિક્રમા દરમિયાન પરિક્રમાવાસીઓને એક કિનારેથી સામે કિનારે લઈ જવા તંત્ર દ્વારા નાવડીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ નાવડી ચલાવવા માટે તંત્ર દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.ત્યારે એ ટેન્ડર મેળવવા…

સેન્ટ ઝેવિયર્સ શાળા નાની સિંગલોટીમાં પૌષ્ટિક વાનગી સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

નર્મદા જિલ્લાના દેડીયાપાડા ઘટક-૨માં પોષણ માહ ૨૦૨૫ની ઉજવણી નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલા પોષણ અભિયાન – ૨૦૨૫ અંતર્ગત દેડીયાપાડા આઈસીડીએસ ઘટક-૨ દ્વારા સેન્ટ ઝેવિયર્સ શાળા, નાની સિંગલોટી ખાતે પોષણ માહની…

પીપલોદ પ્રાથમિક શાળા ખાતે પોષણ-માહની ઉજવણી અંતર્ગત પોષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

ઉજવણીમાં એનીમિયા અને પોષણ વિશે સમજ તેમજ સરકારસશ્રી દ્વારા મળતી યોજનાઓ અંગે માહિતી અપાઈ નર્મદા: પોષણ ઉત્સવ ૨૦૨૫ અંતર્ગત ICDS ડેડિયાપાડા ઘટક-1 માં પોષણ માહની ઉજવણી પીપલોદ પ્રાથમિક શાળા ખાતે…

error: