દેશની બેસ્ટ પીએમ શ્રી શાળાઓમાં ભરૂચ જિલ્લાની પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવા નો સમાવેશ
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ચાલતી પીએમશ્રી PMSHRI (prime minister School rising of India)(પ્રાય મિનિસ્ટર સ્કૂલ રિઝનીંગ ઓફ ઇન્ડિયા) યોજના હેઠળ ગુજરાતમાં કુલ ૪૪૮ જેટલી શાળાઓ કાર્યરત છે જેમાં ભરૂચ…