Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

SIR ૨૦૨૬ અંતર્ગત દેડિયાપાડા-સાગબારામાં વિશેષ મતદાર કેમ્પો યોજાયા

કુલ ૮૧૬ મતદારોએ બે દિવસ દરમિયાન ખાસ કેમ્પનો લાભ મેળવ્યો તા. ૦૧/૦૧/૨૦૨૬ની લાયકાત તારીખ મુજબ મતદારયાદી તૈયાર કરવા માટેના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવિઝન (SIR) કાર્યક્રમ અંતર્ગત ૧૪૯-દેડિયાપાડા વિધાનસભા મતવિભાગના દેડિયાપાડા અને…

દેડિયાપાડા તાલુકાના ડુમખલ ગામની મુલાકાત લેતા IPS, IIS અને IFS ટ્રેઇની અધિકારીઓ

ડુમખલ ગ્રામ પંચાયતની મુલાકાત લઈને સરપંચ તેમજ પંચાયત સભ્યો સાથે બેઠક યોજી ડુમખલ માધ્યમિક શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો ભારત સરકારના IPS, IIS અને IFS સહિતના વર્તમાન બેચના…

અહેમદ પટેલના સંતાનો વચ્ચે ખેલાયું રાજકારણ: ફૈઝલનો નવી પાર્ટી તરફ ઈશારો, મુમતાઝના અલગ સૂર

અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કોંગ્રેસમાં સંભવિત વિભાજન અંગે ચર્ચા શરૂ કરી છે. ફૈઝલએ Congress AP નામની નવી રાજકીય પાર્ટી બનાવવાની સંભાવના વ્યક્ત કરી અને પોતાની…

રાજકોટમાં શિક્ષણ જગત શર્મસાર: લંપટ શિક્ષકે મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું, 4.25 લાખ પડાવ્યા

રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં એક લંપટ શિક્ષકે પોતાની જ મિત્ર શિક્ષિકાની મદદથી એક મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું છે. એટલું જ…

રાજપીપલા ધાબા ગ્રાઉન્ડ ધ્રૂજી ઉઠ્યુ : નર્મદા જિલ્લામાં પ્રથમ વખત રબર મેટ પર યોજાઈ કબડ્ડી

૫૦૦થી વધુ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શને નર્મદા જિલ્લાના યુવા રમતવીરોનો જુસ્સો વધાર્યો રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને…

સાગબારાથી સેલંબા સુધી જિલ્લાકક્ષાની એકતા માર્ચમાં ગ્રામજનોનો ઉત્સાહી પ્રતિસાદ

પદયાત્રા સાગબારા તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થઈ સેલંબા અંબે માતાજી મંદિર ખાતે પૂર્ણાહૂતિ લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે સમગ્ર ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં પણ જિલ્લાકક્ષાની એકતા માર્ચ પ્રારંભી…

નેત્રંગમાં દુષ્કર્મ પીડિત 10 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના રૂપઘાટ ગામમાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકીનું સારવાર દરમ્યાન વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. https://www.instagram.com/reel/DRblwuLCHFR/?igsh=MW11bmk1bW4wZHp3Yw== માહિતી મુજબ, ધોરણ 7માં અભ્યાસ કરતી બાળકી શાળા પરથી…

ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના આંબોલી કાંતિ ટેકરા વિસ્તારમાંથી જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં અંકલેશ્વર વિસ્તારમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના આંબોલી ગામે કાંતિ ટેકરા ખાતે કપાસના ખેતરની બાજુમાં જુગારધામ ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે દરોડા…

ભરૂચમાં જૂનું મકાન ધરાશાયી; ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી એક કામદારનો આબાદ બચાવ

ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા પારસીવાડ, દશા માતાજીનાં મંદિર પાસે આજે એક જૂનું મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે આ જર્જરિત મકાનને ઉતારવાનું (તોડી…

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના દેડીયાપાડાના દેવમોગરા ધામ ખાતે યાહા મોગી પાંડોરી માતાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા

દેવમોગરા ધામ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ આદિજાતિ સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ ની રાષ્ટ્રીય કક્ષાની…

error: