Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ અને મહિલા કાર્યકરો વિરૂદ્ધ સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી બદલ 2 જણ સામે ફરિયાદ નોંધાઇ;

નર્મદા જિલ્લાના સાગબારા માં તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને મહિલા કાર્યકરો સામે સોશ્યલ મીડિયા માં અભદ્ર ટિપ્પણી કરવાના બે અલગ-અલગ ગુના નોંધાયા છે. જેમાં ફેસબુક પર અપમાનજનક પોસ્ટ કરનારા બે…

દેડીયાપાડા ના આશ્રમ શાળા સામરપાડા ખાતે પુસ્તક પ્રદર્શન મેળો માં યોજાયો.”

નર્મદા: આશ્રમ શાળા સામરપાડામાં દર મહિને એકવાર પુસ્તક પ્રદર્શનનું આયોજન કરી વિદ્યાર્થીઓને મનગમતા પુસ્તક વાંચન માટે આપવામાં આવે છે. બાળકો દ્વારા ઊંડાણપૂર્વક વાંચન થઈ શકે તે માટેનો પૂરતો સમયગાળો આપવામાં…

ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ વધ્યો: સેશન્સ કોર્ટે જામીન કર્યા નામંજૂર ;

ધારાસભ્ય ચૈતર વસાવા ને હવે હાઈકોર્ટ નો દરવાજો ખખડાવવો પડશે; નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ને લાફા કાંડ માં જામીન મેળવવા માટે હજુ પણ રાહ જોવી…

ભારત સરકારની નેશનલ લેવલ મોનીટરીંગ ટીમ નર્મદા જિલ્લામાં વિકાસ કાર્યોની સમીક્ષા અર્થે મુલાકાત કરશે

ટીમની જિલ્લામાં મુલાકાત પૂર્વે જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઈ ભારત સરકારના ગ્રામિણ વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ લેવલ મોનીટરીંગ (એન.એલ.એમ.) ટીમ દ્વારા વર્ષ 2025-26 (Phase-1) અંતર્ગત વિવિધ કેન્દ્ર સરકારની યોજનાઓના…

ગુજરાત સરકારે નવી પહેલો અને કેન્દ્રિય રીતે પ્રાયોજિત યોજનાઓ દ્વારા 0-5 વર્ષના બાળકોને સારી રીતે પોષણયુક્ત બનાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છેઃ કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી

સરકારની વિવિધ યોજનાઓનો લાભ તમામ બાળક અને તેમની માતા સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારો અને જિલ્લા સ્તરના અધિકારીઓએ સંકલિત પ્રયાસો કરવા જરૂરીઃ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મહિલા…

ઉમરપાડા ની મોહન નદીમાં ૧૨ વર્ષીય કિશોરનો પગ લપસી જતાં નદીમાં ડૂબ્યો;

ટુંડી ગામનો ૧૨ વર્ષીય કિશોર વૃતિક ચૌધરીનો મૃતદેહ નદી માંથી મળ્યો; ૧૨ વર્ષીય કિશોરના મૃત્યુ થી આખું પરિવાર અને ગામ શોક માં ફેરવાયું: ગામમાં કરફ્યુ જેવો માહોલ; સુરત જિલ્લાના ઉમરપાડાના…

જુના નેત્રંગ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં બાળ મેળો યોજાયો;

શાળાનાં બાળકો દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને બાળ મેળાને સફળ બનાવ્યો; નેત્રંગ: ભરૂચ જિલ્લાના પ્રાથમિક શાળા જુના નેત્રંગ ખાતે તા.7, જુલાઈ, 2025 ને સોમવારના રોજ બાળમેળા અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ શાળાના…

મોસીટ ગામે અંદાજિત રૂપિયા 65 લાખના ખર્ચે નિર્માણ પામેલા સરકારી માધ્યમિક શાળાના મકાનનું સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ

દેડિયાપાડા તાલુકાના મોસીટ ગામમાં આર.એમ.એસ.એ. યોજના અંતર્ગત રૂપિયા 65 લાખના ખર્ચે નિર્માણ પામેલા સરકારી માધ્યમિક શાળાના નવા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં…

ધરતીઆબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન કાર્યક્રમ ડેડીયાપાડા વિસ્તારના ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સભ્યોને જાણ કર્યા વગર આયોજન કર્યા હોવાનો આક્ષેપ

તલાટી સરપંચ દ્વારા જાણ ન કરાતા ફરીથી કાર્યક્ર્મનું આયોજન કરવાની માંગ ઉઠી; ડેડીયાપાડા ગ્રામ પંચાયત નાં સભ્યોએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી; ગુજરાત સરકાર દ્વારા ધરતી આબા…

મોસીટ ગામે અંદાજિત રૂપિયા 65 લાખના ખર્ચે નિર્માણ પામેલા સરકારી માધ્યમિક શાળાના મકાનનું સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ

દેડિયાપાડા તાલુકાના મોસીટ ગામમાં આર.એમ.એસ.એ. યોજના અંતર્ગત રૂપિયા 65 લાખના ખર્ચે નિર્માણ પામેલા સરકારી માધ્યમિક શાળાના નવા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું…

error: